ગુજરાતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પુછાતા પ્રશ્નો અને તેના જવાબ. Questions asked in various competitive examinations of Gujarat and its answers.
- બનાસ નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે ?
- દાંતીવાડા
- શેત્રંજી નદી પર તૈયાર કરેલી યોજનાનો સૌથી વધું લાભ કયા જિલ્લાને મળે છે ?
- અમરેલી
- કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે કયા વૃક્ષો વાવવામાં આવે છે ?
- ગાંડો બાવળ
- સૌરાષ્ટ્રમાં કક ઓલાદની ભેંસો ઉછેરવામાં આવે છે.
- જાફરાબાદી
- મોતી આપતી પર્લફીશ કયા ટાપુઓ પાસેથી મળે છે ?
- પરવાળા (પીરોટન)
- ગુજરાતનું સૌથી મોટું મત્સ્યકેન્દ્ર
- વેરાવળ
- શાર્કઓઈલ શુદ્ધ કરવાની રિફાઈનરી કયાં આવેલી છે ?
- વેરાવળ
- ઉત્પાદન અને વાવેતરના વિસ્તારની દષ્ટિએ ગુજરાતમાં પ્રથમ નંબરે કયો ધાન્ય પોક ઓવે.છે?
- બાજરી
- કયા વિસ્તારના ધઉં પ્રખ્યાત છે.
- ભાલ
- મગફળીના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન
- પ્રથમ
- તમાકુના ઉત્પાદનમાં ગુજરાતનું ભારતમાં સ્થાન
- બીજું
- ખનીજના ઉત્પાદનની દષ્ટિએ ભારતમાં ગુજરાતનું સ્થાન
- ચોથું
- ફલોરસ્પારના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનું સ્થાન
- પ્રથમ
- ભારતમાં ચિનાઈ માટીનું સૌથી મોટું ક્ષેત્ર કયું છે?
- અરસોડિયા-(સાબરકાંઠા)
- ગુજરાતમાં સૌથી વધુ જિપ્સમનું ઉત્પાદન કરતો જિલ્લો"
- જામનગર - દેવભૂમિ દ્વારકા
- છોટાઉદેપુર જિલ્લામાં. ખાતે ફલોરસ્પાર શુદ્ધિકરણનું કોરખાનું છે
- કડીપાણી
- દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પાસે કયા પ્રકારનો.ચૂનાનો.પથ્થર મળી આવે છે ?
- મીલીઓ લાઈટ
- કેલ્સાઈટના ઉત્પાદનમાં ગુજરાતનું ભારતમાં સ્થાન
- બીજું
- બનાસકાંઠાના કયા તાલુકામાંથી તાંબુ, સીસુ.અને જસત મળી આવે છે ?
- દાંતા
- ગુજરાતમાં સૌપ્રથમ વાર ખનીજતેલ કયાંથી મળી આવ્યું હતું
- લુણેજ
- જાંબુઘોડા અભયારણ્ય કયા જિલ્લામાં ઓવેલું-છે
- પંચમહાલ
- પનીયા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે;
- અમરેલી
- ગુજરાતમાં પ્રથમવાર રાષ્ટ્રપતિશાસમ-કોના-સમયમાં લાગુ કરવામાં આવ્યું ?
- ડો. શ્રીમન્ઞારાયણ
- ગુજરાતના વર્તમાન મુખ્યપ્રધાનૅ“
- વિજયભાઈ રૂપાણી
- ગુજરાતમાં સૌથી લાંબો સંમય પદ પર રહેનાર મુખ્યમંત્રી
- નરેન્દ્ર મોદી
- ગુજરાત વિધાનસભાનોપ્રથંમ.અધ્યક્ષ
- કલ્યાણજી મહેતા
- ગુજરાત વિધાનસભાત્તાં વર્તમોત્ત અધ્યક્ષ
- રમણલાલ વોરા
- ગુજરાત વિધાનસભોના પ્રંથમ આદિવાસી અધ્યક્ષ
- ગણપત વસાવા
- ધુવારણ વીજમથકની શરૂઆત કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ ?
- બળવંતરાય મહેતા
- ગુજરાતઃરાજ્ય વિધાનસભાની પ્રથમ ચૂંટણી ક્યારે યોજાઈ ?
- ઈ.સ. ૧૯૬૨ માં
- કૌત્તા શાસન:દેરમિયાન ૧૯૭૩ માં ગુજરાત માધ્યમિક શિક્ષક વિધેયક પસાર થયું ?
- ઘનશ્યામ ઓઝા
- કોનો શાસન,દરમિયાન નવનિમણ આંદોલન થયું હતું ?
- ચિમનભાઈ પટેલ
- ગરીબી*દૂર કરવા અંત્યોદય યોજના શરૂ કરનાર મુખ્યમંત્રી
- બાબુભાઈ પટેલ
- ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી
- અમરસિંહ ચૌધરી
- ગુજરાતના સૌથી નાની વયના મુખ્યમંત્રી
- ચીમનભાઈ પટેલ
- ગોકુળગ્રામ યોજના દાખલ કરનાર મુખ્યમંત્રી
- કેશુભાઈ પટેલ
- કોના સમયમાં ગુજરાતનું પાટનગર ગાંધીનગર બનાવવામાં આવ્યું
- હિતેન્દ્ર દેસાઈ
- ૧૯-૯-૧૯૬૫ ના રોજ કચ્છ સરહદે પાકિસ્તાને કયા મુખ્યમત્રીનું વિમાન તોડી પાડયું ?
- બલવંતરાય મહેતા સુથરી
- કોના સમયમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ વિધેયક ઘડવામાં આવ્યું ?
- જીવરાજ મહેતા
- કોના સમયમાં વડોદરામાં કોયલી રિફાઈનરી શરૂ કરવામાં આવી હતી ?
- બળવંતરાય મહેતા
- ગુજરાતમાં સૌ પ્રથમવાર રાષ્ટ્રપતિશાસન ક્યારે લાદવામાં આવ્યું ?
- ૧૩-૫-૧૯૭૧
- ગુજરાતમાં અત્યાર સુધી કેટલા કાર્યકારી અધ્યક્ષો આવ્યા?
- ૭
- ગુજરાતના અંતિમ કાર્યકારી અધ્યક્ષ
- નીમાબેન
- પ્રથમ વિધાનસભામાં કુલ કેટલી બેઠકો હતી ?
- ૧૩૨
- બારમી વિધાનસભામાં કુલ કેટલી બેઠકો છે ?
- ૧૮૨
- નરેન્દ્ર મોદીની કોઈપણ ત્રણ યોજનાના નામ લખો
- સાગરખેડુ, જ્યોતિગ્રામ,“સુજલોમ સુફલામ
- કોના નેતૃત્વ હેઠળ સાંધ્યકોર્ટ શરૂ કરનાર પ્રથમ રાજ્ય ગુજરાતઃબન્યું”?'
- સરેન્દ્ર.મોદી
- માધવસિંહ સોલંકી દ્વારા અપનાવાયેલ કઈ થિયરીના કારણે ગુજરાતમાં જ્ઞાતિઓમાં ભાગલા પડયા ?
- ખામ
- પારડીની ધાસિયા જમીનનો સુખદ ઉકેલ લાવનાર મુખ્યમંત્રી
- હિતેન્દ્ર દેસાઈ
- સુથરી પાસે કયા મુખ્યમંત્રીના નામ પરથી બંધ બાંધવામાં-આવ્યોઃછે”?
- બળવંતરાય મહેતા
- અનામત આંદોલનના કારણે કયા મુખ્યમંત્રીને રાજીનામું આપવું'પડયું
- માધવસિંહ સોલંકી
- મુખ્યમંત્રી પદનો ત્યાગ કર્યા બાદ કયા મુખ્યમંત્રી તુરત.જ બ્રિટન ખાતે રાજદૂત નિમાયા ?
- જીવરાજ મહેતા
- ગુજરાત વિધાપીઠમાં અધ્યાપક તરીકે સેવા આપનાર તેમજ-અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ કોલેજની સ્થાપના કરનાર
- ચીમનભાઈ પટેલ
- કિસાન મજદૂર લોકપક્ષની રચનામાં કયા મુખ્યમંત્રીનો સિંહફાળો હતો ?
- ચીમનભાઈ પટેલ
- કયા મુખ્યમંત્રીએ રાજકોટ સહકારી બેંકમાં ડૉયરેકેટર તરીકેની સેવાઓ આપી છે ?
- કેશુભાઈ પટેલ
- મોરબી હોનારત વખતે રાજ્યના મુખ્યમંત્રી-કોણ હતા ?
- બાબુભાઈ પટેલ
- કયાં મુખ્યમંત્રીએ પ્રથમ ઓલઃ ઈચ્ડિયા પોલીસઃકોન્ફરન્સનું ઉદઘાટન કર્યું ?
- નરેન્દ્ર મોદી
- મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કયા.વિષયમાં અનુસ્નાતકની પદવી ધરાવે છે ?
- રાજ્યશાસ્ત્ર
- વડોદરા રાજ્યના વિલિનીકરણની વિધિ પાર પાડવા સરદાર પટેલે કોને દિવાન તરીકે નીમ્યા ?
- જીવરાજ મહેતા
- દ્વિલક્ષી વેચાણ વેરો દાખલેઃકરનાર
- જીવરાજ મહેતા
- ભારત સરકારનાઃવિદેશમંત્રીતરીકે સેવા આપનાર
- માધવસિંહ સોલંકી
- શ્રીકૃષ્ણએ જ્યાં દેહત્યાગઃકર્યો હતો તે સ્થળ
- ભાલકા તીર્થ
- સૌરાષ્ટ્રની શાત્ત
- રાજકોટ
- ગાંધીજીની'કર્મભૂમિ
- અમદાવાદ
- મહેલોનું શહેર
- વડોદરા
- આર્ટ સિલ્કની નગરી
- સુરત
- કાઠિયાવાડનું રત્ન
- જામનગર
- સાક્ષર ભૂમિ
- નડિયાદ
- સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી
- ભાવનગર
- સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ
- પાલનપુર
- ગુજરાતનું પ્રથમ તેલક્ષેત્ર
- લૂણેજ
- શામળાજીમાં કોની મૂર્તિ છે ?
- શ્રીકૃષ્ણના શ્યામ સ્વરૂપની
- ભારતનાં પાંચ પવિત્ર સરોવરમાંથી ગુજરાતમાં આવેલ કચ્છનુ પવિત્ર સરોવર
- નારાયણ સરોવર
- ગોપનાથનું શિવમંદિર કયા જિલ્લામાં આવેલું છે?
- ભાવનગર
- નારદ-બ્રહ્માની અનોખી પ્રતિમા કયા સ્થળે આવેલી છે
- કામરેજ
- ઈરાનથી આવેલા પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ કયાં ઉતર્યા હતા ?
- સંજાણ (શાસનકર્તા - જાદીરાણા)
- વલસાડ જિલ્લાના કયા સ્થળે પારસીઓનો પવિત્ર અગ્નિ આજે પણ પ્રજવલિત છે ?
- ઉદવાડા
- એક જ શિલામાંથી કંડારાયેલ ભગવાન અજિતનાંથની પ્રતિમા મહેસાણા જિલ્લામા કયા-સ્થેળે આવેલી છે ?
- તારંગા
- ગાંધીનગર જિલ્લાના મહુડીના મંદિરમાં કયા ભગવાનની મૂર્તિ છે ?
- ઘંટાકર્ણ મહાવીર
- જૂનાગઢ જિલ્લાના દાતારમાં કોની દરગાહ આવેલી છે ?
- જમીયલશા પીર
- રાજ્યનું સૌથી પ્રાચીન મંદિર ગોરજ ક્યા જિલ્લામાં આવેલું છે.?
- વડોદરોઃ
- બરડો ડુંગર કયાં જિલ્લામાં આવેલું છે ?
- પોરબંદર
- બરડો અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
- પોરબંદર
- અપદાવાદની સ્થાપના કોણે અને ક્યારે કરી ?
- સુલતાન*“અહમદશાહ,-૧૪૧૧
- મહમદ બેગડા અને તેની શાહજાદાઓની મઝાર કયાં આવેલી છે'?.
- સરખેજ
- પાંડવોની શાળા અને ભીમનું રસોડું અમદાવાદમાં ક્યાં.આવેલું છે ?
- ધોળકા
- મીનળદેવીએ બંધાવેલ મુનસર તળાવ અપદાવાદમાં ક્યાં-આવેલ છે ?
- વિરમગામ
- કવિ કલાપીના કર્મભૂમિ અને જન્મભૂમિ લાઠી કયા જિલ્લામાં આવેલી છે ?
- અમરેલી
- ખંભાતનું પ્રાચીન નામ
- સ્તંભતીર્થ
- આયના મહેલ અને પ્રાગ મહેલ કયા શહેરમાં આવેલા છે ?
- ભૂજ
- ખારેક સંશોધન કેન્દ્ર અને કુદરતી ઉપચારકેન્દ્રરકયા શહેરમાં આવેલા છે ?
- મુંદ્રા
- એશિયાનું સૌથી પહેલું વિન્ડફોર્સ અતે ટી. બીઃ:'સેનેટોરિયમ કયાં આવેલું છે ?
- માંડવી
- છરી-ચપ્પા અને સૂડીના ઉદ્યોગઃશાટેઃકયું શહેર જાણીતું છે ?
- અંજાર
- કાઠીઓએ બંધાવેલું કોટયૅકનું સૂર્યમંદિર કયા જિલ્લામાં આવેલું છે ?
- કચ્છ
- શેઢી નદીના કિનારે કયા સંતત્તો આશ્રમ આવેલો છે.
- શ્રીમોટા
- ડાકોરનું પ્રાચીન,તામ
- ડંકપુરઃ
- ડાકોરના મંદિરમાં કૈયા ભગવાનની મૂર્તિ બિરાજમાન છે.
- રણછોડરાય
- ખેડા જિલ્લામાં સોલંકીયુગનું ક્યું શિવાલય આવેલું છે ?
- ગલતેશ્વર
- સમગ્રવવિશ્વમાં સૌપ્રથમ વાર ડાયનાસોરના ઈંડા કઈ જગ્યાએ મળી આવ્યા હતા ?
- રૈયાલી
- ખેડાજિલ્લામાંકયોં ગરમ પાણીના ઝરા આવેલા છે ?
- લસુંદ્રા
ગુજરાતનું સામાન્ય જ્ઞાન ભાગ-૧ (General knowledge of Gujarat Part-1): અહીં ક્લિક કરો.
Post a comment